શ્રી સત્યનારાયણ ની પૂજા માં બનાવતો સોજી નો શિરો

જય શ્રી કૃષ્ણ & જય સ્વામિનારાયણ. કેમ છો બધા?
🙏શ્રી સત્યનારાયણ ની પૂજા માં પ્રસાદ નો શિરો ના હોય એવુ બને જ નહી
👉🏿👉🏿શું તમારો શિરો ચીકણો થઇ જાય છે ??
તો મારી બનાવેલી રીત થી બનાવો ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ બનશે અને ચિકાસ પણ નહિ રહે
શ્રી સત્યનારાયણ ની પૂજા માં બનાવતો સોજી નો શિરો
જય શ્રી કૃષ્ણ & જય સ્વામિનારાયણ. કેમ છો બધા?
🙏શ્રી સત્યનારાયણ ની પૂજા માં પ્રસાદ નો શિરો ના હોય એવુ બને જ નહી
👉🏿👉🏿શું તમારો શિરો ચીકણો થઇ જાય છે ??
તો મારી બનાવેલી રીત થી બનાવો ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ બનશે અને ચિકાસ પણ નહિ રહે
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણને ગેસ પર રાખો અને તેમાં 1/2 કપ ઘી ઉમેરો (ગેસ મધ્યમ તાપ પર રાખો)
ઘી ગરમ થઈ જાય એટલે તેમાં સોજી નાખો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.(સતત હલાવતા રહો)
- 2
થોડી સમારેલી બદામ ઉમેરો—- સારી રીતે સાંતળો
- 3
હવે તેમાં 1/2 કપ ગરમ દૂધ ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો (સતત હલાવતા રહો)
- 4
1/2 કપ ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો (સતત હલાવતા રહો)
એકવાર બધી ખાંડ સારી રીતે ઓગળી જાય એટલે કડાઈ પર ઢાંકણ ઢાંકી દો અને ધીમા તાપે 1-2 મિનિટ પકાવો,
- 5
ગેસ બંધ કરો અને 1/4 ટીસ્પૂન ઇલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (2)