મકરસંક્રાંતિ નો સાત ધાન નો ખિચડો

આ ખિચડો ને બનાવો એક શૂકન મનાય છે.આ ખિચડો જે દિશામાં ઊભરાય એ દિશામાં શુકન માનવામાં આવે છે.ઊતરાયણ પવૅ માં આ ખિચડા નું ખુબ મહત્વ છે.#us
મકરસંક્રાંતિ નો સાત ધાન નો ખિચડો
આ ખિચડો ને બનાવો એક શૂકન મનાય છે.આ ખિચડો જે દિશામાં ઊભરાય એ દિશામાં શુકન માનવામાં આવે છે.ઊતરાયણ પવૅ માં આ ખિચડા નું ખુબ મહત્વ છે.#us
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાત ધાન નો ખિચડો લેવો જેમાં સાત પ્રકારના અનાજ લેવાના હોય છે જેમ કે ખીચડી, જીંજરા, વાલ, વટાણા, તુવેર, ચણાદાળ, મગની દાળ, ચોળી, મગ, આ રીતે બધું મિક્સ કરી અને ખાંડવાનો હોય છે અને બનાવવા માટે પાણી જોઈએ છીએ અને મીઠું સ્વાદ અનુસાર. હવે આ ખીચડાને સરખી રીતે ધોઈ અને બે થી ત્રણ કલાક માટે પલાળવાનો છે.
- 2
હવે તેને કુકરમાં બાફવા માટે મુકીશું આપણે ખીચડી મૂકીએ તે જ રીતે મીઠું નાખી ધીમા ગેસે પાંચ થી છ સીટી વગાડવી.
- 3
તો તૈયાર છે આપણો ખીચડો સર્વિંગ પ્લેટમાં કાઢીશું. મકરસંક્રાંતિમાં આ ખીચડાનો ખૂબ જ મહત્વ હોય છે. દરેક ઘરે આ ખીચડી બને છે.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ