ચણા દાળ નમકીન(Chana Daal Namkeen)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ને 5 કલાક પલાળી રાખવી..પલાડતી વખતે તેમા સોડા ઍડ કરવો..
- 2
5 કલાક પછી તેમાથી પાણી કાઢી ને કોરી કરી લેવી..અને 30 થી 40 મિનિટ કપડા મા પાથરી દેવી..
- 3
તેલ ગરમ કરવા મુકવું...અને થોડી થોડી કરી ને બધી મસુર તળી લેવી..
- 4
અને તેના પર બનાવેલો મસાલા મિક્ષ છાંટી દેવો...રેડી છે ચણા દાળ નમકીન...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12850976




ટિપ્પણીઓ