સૌ પ્રથમ મસૂર ને નવશેકા પાણીમાં આઠ કલાક પલાળી રાખો.પછી દસ, પંદર મિનિટ કોરાં સ્વચ્છ કપડાં પર પહોળાં કરી લો.આગળ પર તેલ ગરમ કરો અને તેમાં મસૂર નાખો.ફેરવતા રહો અને ક્રીસ્પી તળી લો.
2
બધાં મસૂર તળાય જાય એટલે તેમાં મીઠું, સંચળ અને હળદર નાખીને બરાબર મિક્ષ કરી લો.આ સિઝનમાં ખાવાની મજા લો
ટિપ્પણીઓ