કેસર ઇલાયચી શરબત
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક વાટકી લઇ ને તેમાં કેસર લઇ ને તેમાં ગરમ પાણી ઉમેરી ને તેને ૧૦ થી ૧૫ મિનિટ માટે પલળવા મૂકવું. હવે બીજું એક વાસણ લઇ ને તેમાં ખાંડ લઈ.ને તેમાં તે ડૂબે એટલું પાણી લઈ ને ચાસણી કરવા મૂકવી એક તારી બનાવી. ચાસણી માં થોડી વાર હોય ત્યારે જ ઇલાયચી પાઉડર નાખી ને એને પણ સાથે ઉકાળવું.
- 2
હવે જ્યારે ચાસણી એક તારી થવા આવે એટલે.તેમાં કેસર પણ ઉમેરી ને બીજી.૫ મિનિટ ઉકાળવું સાથે લીંબુના ફૂલ અને ગુલાબ જળ પણ ઉમેરવું. પછી તેને એક એર ટાઇટ જાર માં ભરી લેવું ને તેને દૂધ અથવા તો પાણી ની સાથે બનાવી ને સર્વે કરવું. એમાં ઘણા લોકો ચાંદી નો વરખ ઉમેરે છે પણ મે નથી ઉમેરિયો કેમ.કે આજ કલ વરખ માં ઘણું બધું જોવ્યું પડે એવું આવે છે જો તમારે ઉમેવ્યું હોય તો.૨ ચાંદી ની વરખ માં પતા જ્યારે એર ટાઇટ જર માં ભરો ત્યારે ઉમેરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10857561










ટિપ્પણીઓ