સૌપ્રથમ પનીરના ટુકડા કરવા પછી એક કડાઈમાં બટર અથવા ઘી મૂકીને તે ટુકડાને સાંતળવા તે થોડા ક્રિસ્પી થાય એટલે તેમાં સ્વાદાનુસાર સિંધવ મરી તથા લાલ મરચું છાટવુ ગેસ બંધ કરી દેવો જેથી કરીને મસાલો બળી ન જાય આ રીતે પનીર કંચ બનશે આ પનીર કંચન ને સૂપ સાથે સ્ટાર્ટર તરીકે પણ લઇ શકાય છે
ટિપ્પણીઓ