સ્વામિનારાયણ મસાલા ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેલા દાળચોખા મિક્સ કરીને ગરમ પાણી એ ધૉવૉ પછી તેને દસ મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળી રાખવાં ત્યારબાદ તેમાં બધા વેજીટેબલ એડ કરો
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ઘી જીરુ તમાલપત્ર લવિંગ નો વઘાર કરો ત્યારબાદ તેમાં બધો મસાલો એડ કરો
- 3
ત્યારબાદ બધું મિક્સ કરી તેને કુકરમાં છથી સાત સીટી વગાડો કુકર ખૂલે તે એટલે તેને ગરમ ગરમ સર્વ કરો અને ગાર્નિશ માટે કોથમરી ભભરાવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12167451









ટિપ્પણીઓ