સુંઠ હળદળ ના લાડુ

Jyoti Ramparia @cook_16585020
હાલ કોરોના જેવો મહામારી નો રોગ ચાલે છે જેમાં આ લાડુ નો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે
સુંઠ શરદી કફ થવા નથી દેતી.
હળદર ઉધરસને દૂરકરે છે.અને શકિત વધારે છે.
દેશીગોળ શરીર માં હીમોગ્લોબીન વધારે છે.
દેશી ધી શકિત વધઁક છે.
દરેકે સવારે નાસ્તા પહેલા અને સાંજે જમ્યા પછી લેવી ફાયદા કારક છે.
સુંઠ હળદળ ના લાડુ
હાલ કોરોના જેવો મહામારી નો રોગ ચાલે છે જેમાં આ લાડુ નો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે
સુંઠ શરદી કફ થવા નથી દેતી.
હળદર ઉધરસને દૂરકરે છે.અને શકિત વધારે છે.
દેશીગોળ શરીર માં હીમોગ્લોબીન વધારે છે.
દેશી ધી શકિત વધઁક છે.
દરેકે સવારે નાસ્તા પહેલા અને સાંજે જમ્યા પછી લેવી ફાયદા કારક છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12906660




ટિપ્પણીઓ (15)