જાસૂદ ના ફૂલ નુ શરબત

જાસૂદ ના ફૂલ નો ઉપયોગ આપણે પૂજા કરવામાં વાપરીએ છીએ પણ જાસૂદ નુ ફુલ એ એક ઔષધિ છે તે કયારેય ખબર જ નહોતી. આ ફૂલ બ્લડપ્રેશર; ખંજવાળ; ડાયાબિટીસ; વાળ માટે એવી ધણી બધી બીમારી દૂર કરવા ઉપયોગી છે. તેની સાથે જેને લોહી ના ટકા ઓછા હોય તેને આ શરબત થી 100% ફાયદો થાય છે. મે આ શરબત એટલા માટે બનાવ્યું છે.
જાસૂદ ના ફૂલ નુ શરબત
જાસૂદ ના ફૂલ નો ઉપયોગ આપણે પૂજા કરવામાં વાપરીએ છીએ પણ જાસૂદ નુ ફુલ એ એક ઔષધિ છે તે કયારેય ખબર જ નહોતી. આ ફૂલ બ્લડપ્રેશર; ખંજવાળ; ડાયાબિટીસ; વાળ માટે એવી ધણી બધી બીમારી દૂર કરવા ઉપયોગી છે. તેની સાથે જેને લોહી ના ટકા ઓછા હોય તેને આ શરબત થી 100% ફાયદો થાય છે. મે આ શરબત એટલા માટે બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાંચ પાંદડી ના ફૂલ લઈ ધોઈ ને નીચે ની લીલી ડાળી તોડી એક તપેલીમાં લઈ તેમાં લીંબુ નો રસ નીચોવી 1દિવસ માટે રેહવા દો.
- 2
ફૂલ બરાબર અથાઇ જાય પછી ફૂલ ને હાથ થી મસળી ને રસ કાઢી તેમાં સાકર નાંખી બરાબર મિક્સ કરી ઓગાળી લો.
- 3
હવે શરબત ને ગાળી એક બોટલ મા ભરી ફીર્ઝ માં મૂકી દો.શરબત ને ઠંડા પાણીમાં જરૂર મુજબ રેડી સવઁ કરો.
- 4
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (25)