સ્વામીનારાયણ ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દાળ ચોખા ને ધોઈ પલાળી રાખવા ત્યા સુધી એક કુકર માં ઘી અને તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ,જીરું ઉમેરી તતડી જાય પછી હિંગ નાખી,તજ,મરી,લવિંગ, તમાલપત્ર, આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી, બધા શાકભાજી ઉમેરી દેવા સરખું મીક્સ કરી મીઠું,લાલ મરચું, હળદર ધાણાજીરૂ ઉમેરી હલાવવું,પાણી ઉમેરી ઉકળવા દો. ખીચડી ઢીલી જોઇએ તો પાણી વધું ઉમેરવું. પાણી ઉકળે ત્યારે દાળ ચોખા ઉમેરી ગરમ મસાલો નાખી ઢાંકી 4 સીટી સુધી થવા દો.ખીચડી પર એક ચમચી ઘી અને કોથમીર નાખી સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11044185







ટિપ્પણીઓ