#mr #મિલ્ક રેસિપી #Post 3 "પંચામૃત " આ બધા ભગવાન ને અતિ પ્રિય. દૂધ ની શુદ્ધતા, દહીં ની સંપન્નતા, મઘ ની મધુરતા,સાખર નો આનંદ, ઘી ની શ્રેષ્ટતા આવા પાંચ ઘટકો નો પવિત્ર સંગમ એટલે પંચામૃત . ચાલો જોઈએ કેવી રીતે બનવાનું યે
#mr #મિલ્ક રેસિપી #Post 3 "પંચામૃત " આ બધા ભગવાન ને અતિ પ્રિય. દૂધ ની શુદ્ધતા, દહીં ની સંપન્નતા, મઘ ની મધુરતા,સાખર નો આનંદ, ઘી ની શ્રેષ્ટતા આવા પાંચ ઘટકો નો પવિત્ર સંગમ એટલે પંચામૃત . ચાલો જોઈએ કેવી રીતે બનવાનું યે
#mr #મિલ્ક રેસિપી #Post 3 "પંચામૃત " આ બધા ભગવાન ને અતિ પ્રિય. દૂધ ની શુદ્ધતા, દહીં ની સંપન્નતા, મઘ ની મધુરતા,સાખર નો આનંદ, ઘી ની શ્રેષ્ટતા આવા પાંચ ઘટકો નો પવિત્ર સંગમ એટલે પંચામૃત . ચાલો જોઈએ કેવી રીતે બનવાનું યે
#mr #મિલ્ક રેસિપી #Post 3 "પંચામૃત " આ બધા ભગવાન ને અતિ પ્રિય. દૂધ ની શુદ્ધતા, દહીં ની સંપન્નતા, મઘ ની મધુરતા,સાખર નો આનંદ, ઘી ની શ્રેષ્ટતા આવા પાંચ ઘટકો નો પવિત્ર સંગમ એટલે પંચામૃત . ચાલો જોઈએ કેવી રીતે બનવાનું યે
દહીં ને સરખી રીતે ઘોટી લો. પછી એમાં દૂધ, ઘી નાખીને મિક્સ કરો. ત્યારબાદ એમાં ખાંડ અને મઘ નાખીને મિક્સ કરો. પછી એના પર તુલસી પાન થી ગાર્નિશ કરો અને ભગવાન ને પ્રસાદ ધરાવો.
ટિપ્પણીઓ (2)
Suuuuuuperb