લિલી હળદર આથેલી.(અથાણું)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#પીળી હળદર સ્વાસ્થય વર્ધક છે, ઉપરાંત રક્તવૃધ્ધિ, અને રક્ત શુદ્ધિ માટે ઉપયોગી છે.હળદર શુભ પ્રસંગે પણ વપરાય છે, તથા એન્ટિસેપ્ટિક તરીકે ઓળખાય છે.આજે લિલી હળદર નું અથાણું જે કફ,શરદી માં ખુબજ ફાયદાકારક છે

લિલી હળદર આથેલી.(અથાણું)

#પીળી હળદર સ્વાસ્થય વર્ધક છે, ઉપરાંત રક્તવૃધ્ધિ, અને રક્ત શુદ્ધિ માટે ઉપયોગી છે.હળદર શુભ પ્રસંગે પણ વપરાય છે, તથા એન્ટિસેપ્ટિક તરીકે ઓળખાય છે.આજે લિલી હળદર નું અથાણું જે કફ,શરદી માં ખુબજ ફાયદાકારક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામલિલી પીળી હળદર
  2. મીઠું ટેસ્ટ મુજબ
  3. લીંબુ1

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તાજી લિલી હળદર ને ધોઈ ને તેની છાલ ઉતારી ને ગોળ કે લાંબા ટુકડા કરો.

  2. 2

    પછી ટુકડા કરીને તેમાં મીઠું અને લીંબુ નાખી ને 1 દિવસ રાખી ને બરણી માં ભરી દો. લીંબુ નો રસ વધારે નાખવો. જેથી હળદર કાળી ન પડે. આ હળદર શરદીમાં,ઠંડી ની સિઝન માં ખૂબ જ ગુણકારી છે..તો જમવા માં રોજ આ હળદર ખાવી જોઈએ. આપણી હળદર ખાવા માટે તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes