દહીંવડા

सोनल जयेश सुथार
सोनल जयेश सुथार @sonal_1676
Ahmedabad

#RB19
#SJR
#cookoadindia
#cookoadgujarati
#Jainrecipe
જૈન ધર્મ મા પર્યુષણ પર્વ માં લીલા શાકભાજી નથી ખવાતા ત્યારે દાળ અને કઢોળ નો ઉપયોગ કરવામાં આવે છે.( દહીંવડા માં જૈન હોય એ કોથમીર ના ખવાય તો નહિ નાખવી )

દહીંવડા

#RB19
#SJR
#cookoadindia
#cookoadgujarati
#Jainrecipe
જૈન ધર્મ મા પર્યુષણ પર્વ માં લીલા શાકભાજી નથી ખવાતા ત્યારે દાળ અને કઢોળ નો ઉપયોગ કરવામાં આવે છે.( દહીંવડા માં જૈન હોય એ કોથમીર ના ખવાય તો નહિ નાખવી )

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. કીલો દહીંવડા નું ખીરૂ
  2. ૧ કિલોઅમુક દહીં
  3. ૧ વાટકીઆંબલી ની ચટણી
  4. ૫ ચમચીશેકેલા જીરુંનો પાઉડર
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. ૨ ચમચીલાલ મરચું
  7. કોથમીર સજાવવા
  8. ૧ વાટકીબૂરું ખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    દહીં વડા નાં ખીરા માં સ્વાદ મુજબ મીઠું અને સોડા નાખી ને ગરમ તેલ માં વડા તળી લો.અને વડા ને ગરમ હોય ને જ પાણી માં પલાળવા નાખી દેવા

  2. 2

    હવે વડાને અડધાં કલાક પછી હથેળી માં દબાવી પાણી કાઢી વડા તૈયાર કરવા

  3. 3

    હવે દહીં વાલોવી તેમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ શેકલા જીરૂ નો પાઉડર ઉમેરી દહીં તૈયાર કરવું

  4. 4

    ખજૂર આમલીની ચટણી બનાવવા માટે ની લિંક આપેલ છે

  5. 5

    હવે ડીશ માં વડા મૂકી ઉપર થી દહીં નાખી તેની ઉપર ખજૂર આમલીની ચટણી નાખી સ્વાદ મુજબ મીઠું મરચું નાખી શેકેલા જીરાનો પાઉડર નાખી કોથમીર નાખી સર્વ કરો.(દાડમ પણ નાખી શકાય.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
सोनल जयेश सुथार
પર
Ahmedabad
रसोई एक कला है । एक ही व्यंजन दो अलग बनाए तो दोनों का टेस्ट एक जैसा नहीं आता दोनों के टेस्ट अलग होते है ,रसोई में धैर्य चाहिए जो सब के बस की बात नहीं ।रसोई बनानी सब के लिए आसान नहीं। ।किसी को रसोई बोरिंग लगता है पर मेरे लिए रसोई प्रेम और धैर्य से सिंची हुई कला है। सब के लिए अलग और स्वादिष्ट व्यंजन बनान मुझे बहुत पसंद है।
વધુ વાંચો

Similar Recipes