ઘટકો

૧ કલાક
  1. ૧કપ મગની ફોતરાવાળી દાળ
  2. ૩ કપફોતરા વગરની /મગની મોગર દાળ
  3. મુઠ્ઠી અડદ ની દાળ
  4. ૧ કપસમારેલી કોથમીર
  5. ૨/૩ નંગ લીલા મરચા
  6. નાનો ટુકડો આદુ
  7. મીઠું અને પાણી જરુર મુજબ
  8. ૧ ચમચીસોડા
  9. તેલ દાળવડા તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક મોટી તપેલી મા ત્રણેય દાળ ૪/૫ કલાક માટે પલાળી દેવી.

  2. 2

    દાળ પલળી જાય એટલે ૩-૪ વખત પાણી થી ધોઈ ને પછી પાણી કાઢી લેવું.પછી મીકચર જાર મા આદુ મરચા અને પલાળેલી દાળ લઈ કરશ કરી લેવું.

  3. 3

    હવે બધી દાળ વટાય જાય એટલે તેમાં કોથમીર મીઠું સોડા થોડુ ગરમ તેલ બધું નાંખી સરસ હલાવી જાડું ખીરુ બનાવી દેવુ

  4. 4

    હવે તેલ ગરમ મુકી દાળવડા ઉતારવા.તૈયાર છે દાળવડા.તેને મે લીલા તળેલા મરચા સાથે સર્વ કર્યા છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes