રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર કડાઇ મૂકી ગરમ થાય એટલે થોડો રાજગરો નાખો ફૂટે એટલે કપડા વડે હલાવો.
- 2
એ ફૂટે એટલે કાઢી લો. પછી કડાઇમાં દૂધ નાખી ફોડેલો રાજગરો નાખો અને ખાંડ નાખી ઉકળે એટલે ઉતારી લો.
- 3
બાઉલ માં કાઢી કાજુ થી ગાર્નીસ કરી સર્વ કરો. આ ખીર ઠંડુ પણ સરસ લાગે.
Similar Recipes
-
રાજગરા ની ધાણી ચીક્કી(Rajgira Dhani Chikki Recipe In Gujarati)
#GA4#Week15#amaranth(રાજગરો) Jyotika Joshi -
-
-
-
-
-
રાજગરા મૌરયા ના થેપલા(Rajgira Moraiya Thepla Recipe In Gujarati)
#GA4#Week15# puzzale amaranth Sejal Patel -
-
-
-
-
-
-
રાજગરા મિક્સ ચીક્કી(Rajgira Mix Chikki Recipe In Gujarati)
#GA4#Week15ઠંડી ની સિઝન આવે એટલે મારા ઘરે વિવિધ ચીક્કીઓ બનવા લાગે... એવી એક ચીક્કી એટલે રાજગરા મિક્સ ચીક્કી. શરીરને તાકાત આપનારીય. Urvi Shethia -
રાજગરા ખજૂર ફિરની (Rajgira Khajoor Firni Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિનામાં રાજગરાની વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોય છે. રાજગરાનું સેવન આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક છે. ઉપવાસમાં ભલે આપણે રાજગારો ખાતા હોઈએ પરંતુ આડા દિવસે પણ તેને ખાઈ શકાય છે. કારણકે તેમાં ભરપૂર માત્રામાં પૌષ્ટિક ગુણ તત્વ રહેલા છે. રાજગરોનું ઉંધું `રોગજરા`...રાજગરો ખાશો તો રોગ જરા પણ નહીં રહે Hetal Chirag Buch -
-
-
-
-
-
-
આખા રાજગરા નો ફરાળી શિરો (Akha Rajgira Farali shiro Recipe In Gujarati)
#FF3 આખા રાજગરા માં વિપુલ પ્રમાણ માં કેલ્સિયમ રહેલું છે.જેથી આ હલવો સ્વાસ્થ્યવર્ધક છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
રાજગરા ની ધાણી (Rajgira Dhani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MSમિત્રો આજે હું આપને સહેલાઇ થી રાજગરો કેમ ફોડવો .એટલે કે ધાણી ઘરે કેમ બનાવવી એ શીખવું . Keshma Raichura -
-
-
રાજગરા ની ચિક્કી (Rajgira Chikki Recipe In Gujarati)
#MS#post3#cookpadindia#homemade#winterspecialરાજગરો ખાવા માં ખૂબ જ ગુણકારી હોય છે .તે હિમોગ્લોબીન ની ઉણપ દૂર કરે છે ,કફ ને પણ મટાડે છે . Keshma Raichura -
રાજગરાની ખીર (Ramdana/Amarnath Kheer Recipe In Gujarati)
#navratriઉપવાસ એટલે આત્મશુધ્ધિ..બાહ્યદર્શન માટે જેમ આંખોની જરૂર છે તેમ આંતરદર્શન માટે ઉપવાસની જરૂર છે.શરીર ના ઉપવાસ સાથે મનનો ઉપવાસ ન હોય તો તે દંભમાં પરિણમે છે અને નુકશાન કારક નીવડે છે..આવી ઉપવાસ વિશેની સમજ આપણાં બાપુ એટલે કે ગાંધીજીએ આપી છે.🙏ઈશ્વરની નજીક રહેવાનોરસ્તો.. જેમાં પ્રાર્થના ને સંયમ શીખવે છે.રાજગરાની ખીરરાજગરાને શાહી અનાજ પણ કહે છે......ડાયટ ફુડમાં સમાવી શકાય એવું અનેક પોષકતત્વોથી ભરપૂર.તેને રામદાના કે અમરનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે..રાજગરાની ખીર તમે ઉપવાસમાં લઈ શકો છો. આ ખીરમાં આખા રાજગરાને ઉપયોગ થયો છે. જેને ફોડીને બનાવવામાં આવે છે.સર્વ મિત્રોને નવરાત્રિની શુભકામનાઓ..हर फूड कुछ कहता है!💕 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14273452
ટિપ્પણીઓ (3)