પ્રસાદ નો શીરો

Vibha Desai
Vibha Desai @cook_17498020

#મિઠાઈ

શિરો ધણી બધી રીતે બનાવાય છે પણ સત્ય નારાયણ ભગવાન માટે પ્રસાદ માં બનાવાતા શિરા નો સ્વાદ કંઈ અનોખો હોય છે અને લગભગ બધા એ આ અનુભવ્યું જ હશે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૫મીનીટ
  1. ૧/૨કપ બારીક રવો
  2. ૧/૨કપ ખાંડ
  3. ૨ થી ૨ ૧/૨ કપ દૂધ
  4. ૧/૨ કપ ની૮બદામ
  5. ૧/૨ચમચી એલચી પાવડર
  6. ૭થી૮ તાંતણા કેસર
  7. ૧/૪ચમચી પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૫મીનીટ
  1. 1

    પહેલા બધી સામગ્રી તૈયાર કરી લો પછી એક નોનસ્ટિક પેનમાં ની ગરમ કરો

  2. 2

    એમાં માપ પ્રમાણે રવો નાખીને શેકો ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકો

  3. 3

    પછી એમાં માપ પ્રમાણે નું દુધ ગરમ કરી ને હલાવવા ની સાથે નાખો લગભગ ૨ થી ૨ ૧/૨ કપ દૂધ રેડીને હલાવી લો ધીરે ધીરે ઉમેરો બધું દુધ શોષાઈ જાય પછી એમાં માપ પ્રમાણે ની ખાંડ નાખી ધીમા તાપે ઓગળવા દો

  4. 4

    એક વાર મિક્સ કરી ધીમા તાપે સીઝવા દો એમાં હૂંફાળા દૂધમાં પલાળીને કેસર, એલચી અને બદામ પિસ્તા ની કતરણ ઉમેરી મિક્સ કરી ધીમા તાપે સીઝવા દોએક બાઉલ માં સજાવી ને તુલસી નું પાન મુકી સત્ય નારાયણ ભગવાન ને ભોગ ધરાવવો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Vibha Desai
Vibha Desai @cook_17498020
પર

Similar Recipes