રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં પાણી ઉમેરીને પાતળું ખીરું તૈયાર કરો.અડધી વાટકી પાણી માં ૧ બુંદ ખીરું નાંખીને જુવો કે આ તરત થી ઉપર આવી જશે.ખીરું એવું રાખવું કે ઝારામાંથી તરત નીચે ગોળ પડે. જાડું ખીરું હો તો પાણી નાખવું. પાતળું હોય તો લોટ નાખવો.
- 2
ઝારો ઘીની કડાહી ઊંચો રાખવો. ઘી બરાબર ગરમ થાય એટલે બુંદી પાડવી. ઝારો હલવો ન જોઈએ. ઝારા પર ચમચાથી ધાર કરવી. ચમચો ઝારા પર ઘસવો નહીં.
- 3
એક વખત બુંદી પાડયા પછી ઝારો સાફ કરશો તો જ ફરીથી સારી બુંદી પડશે.
- 4
ખાંડ માં ૩ વાટકી પાણી ઉમેરીને પાટલી ડેઢ તાર ની ચાશની બનાવો અને તમે પીળો રંગ ઉમેરી દો.
- 5
બુંદી તેલ માં થી કાઢીન ડાયરેક્ટ ચાશની માં નાખી દો.
- 6
અડધી વાટકી ખીરું માં નારંગી રંગ મેળવી ને નારંગી બુંદી બનાવો અને તૈયાર પીળી બુંદી માં મેળવી દો
- 7
એલચી પાવડર ઉમેરો અને બાપ્પા ને ભોગ લગાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મીઠી બુંદી
#ઇબુક૧#૩૪#મીઠી બુંદી આજે વસંતપંચમી એટલે પ્રસાદ માટે બનાવી છે તો થયું લાવ શેર કરુ મીઠાઈ મને બહુ જ ભાવે છે બુંદી બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે સ્વાદિષ્ટ અને સ્વીટ mamtabhatt829@gmail.com Bhatt -
-
-
😋કડા પ્રસાદ, ગુરુદ્વારા નો પ્રસાદ.😋
#મીઠાઈ કડા પ્રસાદ પંજાબ ની વાનગી છે..જે દરેક ગુરુદ્વારા માં પ્રસાદ ના રુપે આપવામાં આવે છે.. આમાં સૂકા મેવા નો વપરાશ થતો નથી.. આ સિમ્પલ જ હોય છે..પણ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ હોય છે..આમાં ઘી નો વપરાશ વધુ કરવામાં આવે છે...તમને ગમે તો જરૂર ટ્રાય કરજો..😄👍 Pratiksha's kitchen. -
છૂટી મીઠી બુંદી
#કાંદાલસણઆ બુંદી છૂટી રહેવાથી પ્રસાદીમાં પણ ઉપયોગ કરી શકાય છે હાલમાં હનુમાન જયંતીનો તહેવાર હતો તો આ બુંદી તો મેં પ્રસાદી માટે ઘરે બનાવી હતી parita ganatra -
-
-
-
હોમમેડ નાનખટાઈ
#લોકડાઉન લોકડાઉન માં તો મજા પડી ગઈ છે ઘરના સભ્યો સાથે બેસીને વાતો કરતા કરતા ખાવું ગેમ રમવી અને નવું નવું બનાવવા નું.આજે મેં ઘરના સભ્યો માટે નાનખટાઈ બનાવી છે જે ખૂબજ સરસ લાગે છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
-
પ્રસાદ નો શીરો
#મિઠાઈશિરો ધણી બધી રીતે બનાવાય છે પણ સત્ય નારાયણ ભગવાન માટે પ્રસાદ માં બનાવાતા શિરા નો સ્વાદ કંઈ અનોખો હોય છે અને લગભગ બધા એ આ અનુભવ્યું જ હશે Vibha Desai -
-
-
-
કઢા પ્રસાદ
#goldenapron2#punjab#week 4ગુરુદ્વારા માં ઘઉં ના લોટ માંથી બનાવેલો શીરો પ્રસાદ તરીકે વહેચવામા આવે છે જેને કઢા પ્રસાદ કહેવામા આવે છે... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
હોમમેડ મોતીચૂર ના લાડુ
#લીલીપીળી#ચતુર્થીફ્રેન્ડ્સ, ગણપતિ બાપા ને અલગ અલગ પ્રકારના મોદક અને લાડુ ધરાવવામાં આવે છે. આજે મેં ગણપતી બાપા માટે મોતીચૂરના લાડુ બનાવ્યા છે. asharamparia -
More Recipes
ટિપ્પણીઓ